જય અંબે પરિવાર ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા આયોજિત
ત્રીદશાબ્દી ભક્તિ વંદના મહોત્સવ અંતર્ગત શિવ શક્તિ મહાયાગ ૨૦૧૯
Jay Ambe Parivar Trust Gandhinagar arranged Tridashabdi Bhakti Vandana Mahotsav antargat Shiv Shakti Mahayaag 2019
ગુજરાત રાજ્યના ગાંધીનગર શહેરમાં સેક્ટર 13બી માં જય અંબે પરિવાર ટ્રસ્ટ, ગાંધીનગર આવેલું છે, ટ્રસ્ટ દ્વારા ઘણા સામાજિક અને ધાર્મિક ઉત્સવોની ઉજવણી દર વર્ષે થતી રહે છે, જેમાં આ વર્ષે ટ્રસ્ટના 30 વર્ષ પૂરા થવાના અર્થે ભવ્યાતિભવ્ય ત્રીદશાબ્દી ભક્તિ વંદના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે મહોત્સવ ૦૩.૧૧.૨૦૧૯ થી ૧૦.૧૧.૨૦૧૯ સુધી ચાલશે. જે મહોત્સવ દરમિયાન દરરોજ ગુજરાતના ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા મોટા મોટા ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામા આવશે, જેની સંપૂર્ણ રૂપરેખા નીચેની પત્રિકામા આપેલ છે,
સંસ્થા વિશેની માહિતી તથા કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી લલીતભાઈ એસ. પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ મહોત્સવની સજાવટ તથા શ્રી ભાવનાબેન ગોકલાની દ્વારા યોજાયેલ આનંદનો ગરબો.
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.