Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Bapu Zala Kujad arranged 108 Jyoti Paath of Shree Ramdevji Maharaj on Occasion of Chaulkriya of His Son Mahipalsinh and Vastupujan 21.10.2019 - online gujarat news

બાપુ ઝાલાના સુપુત્ર ચિ. મહિપાલસિંહબાપુની ચૌલક્રિયા સંસ્કારવિધી તથા વાસ્તુપૂજન નિમિતે
શ્રી રામદેવ પીરજી મહારાજનો ૧૦૮ જ્યોતિ પાઠ ૨૧.૧૦.૨૦૧૯

અમદાવાદ નજીકના કુજાડ ગામે બાપુ ઝાલા પરિવાર દ્રારા તેમના સુપુત્ર ચિ. મહિપાલસિંહની ચૌલક્રિયા સંસ્કારવિધી તથા તેમનાં નવીન નિવાસ સ્થાનના વાસ્તુપૂજન નિમિતે અદભુત શ્રી રામદેવપીરજી મહારાજનો ૧૦૮ દિવ્ય જ્યોતિ પાઠનુ આયોજન કરવામા આવ્યુ હતુ, ૩૩ જ્યોતના પાઠ વિશે કદાચ આપને જાણકારી હશે પણ ૧૦૮ જ્યોતિ પાઠ વિશેની માહીતી બહુ ઓછાં લોકોને હશે, આ પાઠ ખૂબ જ અદભુત રીતે યોજાય છે, જેમા ૧૦૮ જ્યોત પ્રગટાવીને શ્રી રામદેવપીર મહારાજની ભવ્ય મહાઆરતી બાદ સવારે ૪ વાગ્યા સુધી ભજન સંતવાણીનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે અહીંયા પણ આયોજન કરાયુ હતુ, જેમા સંતવાણીમા ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી આર. ડી. પ્રજાપતિ (ભાણાભાઈ) એ રામદેવપીરના ભજનોની રમઝટ બોલાવી હતી,જેમા ગામના સેંકડો લોકો જોડાયા હતાં.

પેથાપુરના વતની શ્રી નટવરસિંહ ડાભીનુ આ પ્રમાણેનુ સતત આયોજન રહેતુ હોય છે કે જેમની આગેવાની હેઠળ દર વર્ષે આ રીતેના પાઠનુ આયોજન કરવામા આવે છે.

તો આવો નિહાળીએ આ સંપુર્ણ શ્રી રામદેવજી મહારાજનો ૧૦૮ જ્યોતિ પાઠ.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *