શ્રી સેંધણી માતાજી ઓગણજ તથા શ્રી ઓગણજ યુવક ઉત્કર્ષ મંડળ આયોજીત
નવરાત્રી ગરબા મહોત્સવ ૨૦૧૯

Shri Sendhani Mataji Ognaj Tatha Shri Ognaj Yuvak Utkarsh Mandal arranged Navratri Garba Mahotsav 2019

અમદાવાદ નજીકમાં ઓગણજ ગામ આવેલું છે, જ્યાં શ્રી સેંધણી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિર ખૂબ જ સુંદર છે,

શ્રી સેંધણી માતાજી મંદિર ની સ્થાપના ની વિગત

ગામના શ્રી ઓગણજ યુવક ઉત્કર્ષ મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ ગુજરાતના ખ્યાતનામ અને મોટા કલાકારો ગરબાની રમઝટ બોલાવે છે, અને હજારો ખેલૈયાઓને તાલે રમાડે છે, આજરોજ આસો સુદ આઠમના ગુજરાતના ખ્યાતનામ કલાકાર એવા શ્રી દિવ્યાબેન ચૌધરી દ્વારા માતાજીના ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી. આજરોજ આસો સુદ આઠમ નિમિત્તે માતાજીની ભવ્ય મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સર્વે વ્યક્તિઓ દ્વારા હાથમાં દીપ રાખીને માતાજીની આરતી કરવામાં આવી હતી. સમિતિ દ્વારા ગરબા નુ ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં ચા-નાસ્તા સાથે તથા મહાપ્રસાદનું પણ વિતરણ ખેલૈયાઓને તથા ભક્તોને કરવામાં આવે છે. સમિતિના શ્રી નવીનભાઈ પટેલ દ્વારા સંપૂર્ણ વિગત આપવામાં આવી.


ગામમાં દરેક સમાજ ખૂબ એકતાથી નવરાત્રી મહોત્સવને પૂરો પાડે છે.

તો આવો નિહાળીએ ઓગણજગામ ના આ ભવ્ય નવરાત્રી મહોત્સવને તથા માહિતી મેળવી એ ગામમાં આવેલા શ્રી સેંધણી માતાજીના મંદિરની.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *