શ્રી રામદેવપીર મંદીર સહીજ, તા. ધોળકા, જી. અમદાવાદ
શ્રી ગુરુદત્ત ગિરનારી આશ્રમ આયોજીત શ્રી રામદેવપીર નવરાત્રી મહોત્સવ ૨૦૧૯

Shree Ramdevpir Mandir Sahij Ta Dholka Dist Ahmedabad
Shree Gurudatt Girnari Ashram Sahij
Shree Ramdevpir Navratri Mahotsav 2019

અમદાવાદના ધોળકા તાલુકાના શહીજ ગામમાં શ્રી ગુરૂદત ગિરનારી આશ્રમ આવેલો છે, આશ્રમ ભવ્ય શ્રી રામદેવજી મહારાજ તથા દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે, મંદિર દ્વારા ભવ્ય રામદેવ નવરાત્રી મહોત્સવ 2019 નું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં રોજ રાત્રિના સંતવાણી તથા ભજનના કાર્યક્રમો યોજાતા હતા, આજ રોજ ભાદરવા સુદ નોમ ના દિવસે ભવ્ય નેજા મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ગામમાંથી આશરે 70 થી 80 નેજા, શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરે ચઢાવવામાં આવ્યા હતા, અને પછી રાત્રે ભવ્ય 33 જ્યોત નો પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામમાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

જુઓ સંપૂર્ણ વિડિયો

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *