જય માતાજી પગપાળા યાત્રા સંઘ
ડી -કેબીન, સાબરમતીદ્વારા આયોજિત (અંબાજી પદયાત્રા)
Jay Mataji Pagpala Yatra Sangh D Cabin Sabarmati
Arranged Ambaji Padyatra Sangh 06.09.2019
આજરોજ જય માતાજી પગપાળા યાત્રા સંઘ ડી કેબીન સાબરમતી દ્વારા ભવ્ય યાત્રા શંખ અંબાજી માટે ઉતરાયણ થયો હતો જે ચારથી પાંચ દિવસ સુધી ચાલીને મોટાઅંબાજી પહોંચશે, સંઘના શ્રી મનીષભાઈ ના જણાવ્યાનુસાર સંઘમાં દરેક પ્રકારની સગવડો પદયાત્રિકો માટે આપવામાં આવે છે જેનો પદયાત્રિકો સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે, અને તેમાં
તારીખ 1 6 2019 ને રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.