શ્રી બળિયાદેવ મંદીર નારદીપુર તા. જી. કલોલ દ્રારા આયોજીત
શીતળા સાતમ નિમિતે ભવ્ય લોક મેળો ૨૨.૦૮.૨૦૧૯

Shree Baliyadev Mandir Nardipur Ta. Dist. Kalol arranged People Fair on Occasion of Shitla Saatam 22.08.2019

ગુજરાતના પ્રસિધ્ધ મંદિરોના અભિયાન હેઠળ આજે અમે આવ્યાં છીએ ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ મા જયાં શ્રી બળિયાદેવજી તથા શ્રી શીતળા માતાજીના મંદીર ભવ્ય મંદીર આવેલુ છે, જે મંદીર અતિ પૌરાણિક મંદીર છે, ત્યાંના શ્રી ચંદુભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર મંદીર મોગલો દ્રારા તોડી નાખ્યું હતુ અને પાછી એની સ્થાપના ફરી થી કરાયો હતો, આશરે ૪૦ વર્ષ પૂર્વે આનો જીર્ણોદ્ધાર કરવામા આવ્યો હતો, તેમનાં જણાવ્યા અનુસાર લાંભાના બળિયાદેવની જ્યોત પણ અહિયાંથી જ લઇ જવામા આવી હતી, આ મંદીર પાંડવોના સમયથી આવેલુ છે.

મંદીર દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતળા સાતમ નિમિત્તે ભવ્ય ભાતિગળ લોક મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા આજુબાજુના તમામ ગામના લોકો મંદિરે દર્શનાર્થે આવે છે, તથા આખા ગામમા ધજા ફેરવીને વરઘોડો કાઢવામા આવે છે.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir

Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *