શ્રી દશામાઁ મંદીર, દાણાપીઠ દ્રારા આયોજીત
દશામાઁ વ્રત મહોત્સવ

Shree Dasha ma Mandir Danapith Ahmedabad arranged Dashama Vrat Mahotsav 2019

Dasha ma Danapith Ghee Palli Mahotsav

અમદાવાદના દાણાપીઠ વિસ્તારમા શ્રી દશામા નુ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, તે ઘણુ ઐતિહાસિક અને ૧૫૦ વર્ષથી પણ વધારે જુનુ છે, મંદીર દ્રારા માતાજીના દિવસોમા લાખો લોકોની ભીડ એકઠી થાય છે, જેમા જાગરણના દિવસે બપોરે માતાજીની પલ્લી ભરાય છે, જેમા હજારો કિલો ઘી દર્શનાર્થીઓ દ્રારા લાવેલા પ્રસાદમા વાઢીથી ધરાવવામાં આવે છે.

માતાજી નો પાટોત્સવ આસો સુદ ત્રીજના દિવસે ઉજવવામા આવે છે.

 

દર્શન માટે જુઓ વિડિઓ.

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *