Shree Tulja Bhavani Patnakuva Ta. Dehgam Dist. Gandhinagar
શ્રી તુળજા ભવાની માતાજી
પાટણાકુવા, તા. દહેગામ, જી. ગાંધીનગર
ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના પાટણાકુવા ગામમા શ્રી તુળજા ભવાની માતાજીનુ ભવ્ય અને અતિ સુંદર મંદીર આવેલુ છે, જે આશરે ૪૦૦ વર્ષથી પણ પુરાણું અને ઐતિહાસિક છે અને માતાજી સ્વયંભૂ અહિ પ્રગટ થયેલા છે.
મંદીર દ્રારા ઘણા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામા આવે છે જેમાં મુખ્યત્વે પાટોત્સવ, નવરાત્રી, દશેરા તથા દર પૂનમે આશરે ૧૦૦૦ માણસોને નિઃશુલ્ક ભોજન આપવામા આવે છે.
માતાજીનાં મંદીર દર્શન તથા સંપુર્ણ વિગત માટે જુઓ વિડિઓ.
#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.