શ્રી રાજ રાજેશ્વરી રાજલ સિકોતર ધામ
વિજાપુરડા ગામ, તા. બેચરાજી, જી. મહેસાણા

Shree Raj Rajeshwari Rajal Sikotar Dham Vijapurda Ta. Bechraji Dist Mahesana

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના વિજાપુરડા ગામમા શ્રી રાજલ સિકોતર ધામ આવેલુ છે, જે લોકોના આસ્થાનુ કેન્દ્ર છે, જ્યાં હજારો ભાવિક ભક્તો માતાજીના દર્શનનો લહાવો લે છે.
ત્યાંના પરમ પૂજ્ય શ્રી પ્રવીણ જય માડીના જણાવ્યા અનુસાર આ મંદીરની ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ૨૪/૦૪/૨૦૦૬ ના રોજ કરયી હતી.
મંદીર દ્રારા દરેક વર્ષે પાટોત્સવની ઉજવણી કરાય છે, જેમા ૨૦ થી ૨૫ હજાર ભક્તો માતાજી ના દર્શનાર્થે આવે છે.
દર વર્ષે ૨૯.૧૧ ના રોજ દેદિયાસણ મહેસાણા થી પગપાળા યાત્રાસંઘ રાજલ સિકોતર ધામ વિજાપુરડા જાય છે..

મંદીર દ્રારા ગુજરાતનુ નં ૧ વ્યસન મુક્તિ અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ, અંધશ્રદ્ધા મુક્તિ, સમુહ લગન, તથા દર રવિવારે તથા ગુરૂવારે રાજલ રોટીનુ આયોજન કરવામા આવે છે.
માતાજીના તથા મંદીર પરિસરના દર્શન કરવા નિહાળો વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#GujaratNaPrasidhdhMandirCampgain
#GujaratNaPrasidhdhMandir
Gujarat na prasidhdh Mandir
Gujarat ke Prasidhdh Mandir.
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર
ગુજરાત ના પ્રસિદ્ધ મંદીર કેમપેઈન

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *