શ્રી રામજી મંદીર
જામળા ગામ, તા. કલોલ, જી. ગાંધીનગર

Shree Ramji Mandir Jamla, Ta. Kalol Dist. Gandhinagar

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના જામળા ગામમા શ્રી રામજી મંદીર આવેલુ છે, જેમા શ્રી રામેશ્વર મહાદેવ ભગવાનનુ પણ મંદીર આવેલુ છે, ભગવાન રામના મંદીરનો જીર્ણોદ્ધાર ૬૧ વર્ષ પહેલા થયો હતો, જ્યારે શ્રી રામેશ્વર મહાદેવનુ મંદીર એ ૨૦૦ વર્ષ પુરાણુ મંદીર છે.
મંદીરમા દરેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, જેમકે રામનવમી, જન્માષ્ટમી, ભાદરવી સુદ અગિયારસ તથા દરેક તહેવારો ઉજવાય છે,
મંદીર પરિસરમા ખૂબ જ સુંદર લગ્ન હોલ, ચબૂતરો અને રહેઠાણની સગવડ છે.
મંદીર તરફથી ખૂબ જ સરસ સેવાઓ પુરી પાડવામાં આવે છે.

મંદીર તથા મંદીર પરિસરનો વિડિઓ જોવા ક્લિક કરો.

 

 

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *