Tag: Shree Patidar Parivar Charada

માણસા : ચરાડાના પાટીદાર પરિવાર દ્વારા નવીન પાટીદાર સંકુલ નુ ઉદ્ઘાટન તથા શ્રી ઉમિયા માતાજીના નવીન મંદિરના ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે 18 કરોડના ખર્ચે શ્રી પાટીદાર પરિવાર દ્વારા ભવ્ય પાટીદાર સંકુલ નિર્માણ કરવામાં આવ્યું…