Tag: jirnodhdhar

સાણંદ : સનાથલ ગામના ઐતિહાસિક શ્રી નેમનાથ મહાદેવજી મંદિર ખાતે યોજાયો સમગ્ર રાજપૂત ચૌહાણ સમાજ દ્વારા ભવ્ય જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામ ખાતે ઐતિહાસિક શ્રી નેમનાથ મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આ મંદિરનો જીર્ણોદ્ધાર…

જંત્રાલ ગામના ઐતિહાસીક શ્રી સોમનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર પ્રસંગે યોજાયેલ દ્રિદિવસિય મહારુદ્ર યાગની ભવ્યાતિભવ્ય યજ્ઞ પૂર્ણાહુતિ કરાઈ

આજરોજ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામમા ૯૦૦ વર્ષ પુરાણું એવું ઐતિહાસિક અને પૌરાણિક શિવ મંદિર આવેલું છે, જેને સોમનાથ…

વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના ૯૦૦ વર્ષના ઐતિહાસીક શ્રી સોમનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર પ્રસંગે મહારુદ્ર યાગ નું આયોજન કરાયુ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામમા ૯૦૦ વર્ષ પુરાણું એવું ઐતિહાસિક અને પૌરાણિક શિવ મંદિર આવેલું છે, જેને સોમનાથ મહાદેવ…