Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Gandhinagar - online gujarat news - Page 23

Tag: Gandhinagar

નવલી નવરાત્રિ નિમિત્તે દર્શન કરીએ વાવોલ ગામના આદ્યશક્તિ શ્રી અંબાજી માતાજીના

ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામ ખાતે તરપોઝ વાસમા શ્રી અંબાજી માતાજીનુ ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, મંદિરમાં શ્રી અંબાજી માતાજી…

નવરાત્રી આઠમના રોજ કરીએ મોખાસણ ગામ ના શ્રી અંબાજી તથા શ્રી ઉમિયા માતાજીના દિવ્ય દર્શન

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામ માં શ્રી અંબાજી તથા ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી અંબાજી અને…

નવરાત્રી આઠમના રોજ દર્શન કરો પેથાપુરના શ્રી ખેતરવાળી ચેહરમાતાજીના

ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામ થી 7 કિલોમીટર આગળ મહુડી વાળા રોડ ઉપર રઘુવંશી હોટેલ થી અંદર દોઢ કિલોમીટર શ્રી ખેતર…

નવલી નવરાત્રીના છઠ્ઠા દિવસે કરીએ સામેત્રી ગામના શ્રી અર્બુદા ધામ ના દર્શન

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં શ્રી અર્બુદા માતાજી નું સુંદર મંદીર આવેલુ છે, જેને અર્બુદા ધામ તરીકે ઓળખવામાં આવે…

નવરાત્રીના છઠ્ઠા નોરતે કરીએ દર્શન રાયસણ ગામ ના શ્રી લીંબોજ માતાજીના

ગાંધીનગર જિલ્લાના રાયસણમા શ્રી લીંબોજ માતાજીનું અતિ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ રમણીય…

આવો પાંચમા નોરતે કરીએ વેડા (પિલવાઈ) ગામના શ્રી વેડાઇ માતાજીના દિવ્ય દર્શન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વેડા (પિલવાઈ) ગામ માં શ્રી વેડાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેડાઇ માતાજી ખુબ…

નવરાત્રીની આસો સુદ પાંચમના દિવસે કરીએ ધમેડા ગામના શ્રી મહાકાળી માતાજીના દિવ્ય દર્શન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ધમેડા ગામ આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજીનું અતિ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, ગ્રામજનોના…

નવલી નવરાત્રીના ચતુર્થ નોરતે કરીએ પીપળજ ગામના શ્રી મહાકાળી માતાજી ના દિવ્ય દર્શન

તાલુકા-જિલ્લા ગાંધીનગરના પીપળજ ગામમા પાટિયાથી પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ શ્રી મહાકાળી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

નવરાત્રીના ચોથા નોરતે કરો પીપળજ ગામના શ્રી ચેહર ધામ ના દિવ્ય દર્શન || online gujarat news

તાલુકા-જિલ્લા ગાંધીનગરના પીપળજ ગામમાં શ્રી કેસર ભવાની એટલે કે શ્રી ચેહર માતાજીનુ “ચેહરધામ” કરીને સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

આવો નવલી નવરાત્રીના તૃતીય નોરતે કરીએ દોલારાણા વાસણા ગામના શ્રી નાગણેશ્વરી માતાજીના દિવ્ય દર્શન

તાલુકા-જિલ્લા ગાંધીનગરમાં દોલારાણા વાસણા ગામ આવેલું છે, ગામ માં શ્રી નાગણેશ્વરી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, ત્યાં…