Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
News - online gujarat news - Page 39

Category: News

સુપ્રસિદ્ધ ગાયિકા ગ્રીષ્મા પંચાલનુ રજૂ થયુ ધમાકેદાર સોન્ગ “રાહત મળે છે મને તમને જોઈને”

ઉત્તર ગુજરાતનો ટહુંકતો મોરલો એવા સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી ગ્રીષ્મા પંચાલનુ ધમાકેદાર સુપર સોન્ગ ” રાહત મળે છે મને તમને જોઈને…

આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ગુજરાત સરકારનુ 14 હજાર કરોડનું પેકેજ જાહેર, વીજદરથી લઈને ટેક્સ સુધી અપાઈ મોટી છુટછાટ : જુઓ સંપુર્ણ પેકેજ વિશેની માહીતી

હસમુખ અઢિયાની એક્સપર્ટ કમીટિએ આપેલી માહિતી અને કેબિનેટ મંત્રીની બેઠતો બાદ સીએમ રૂપાણીએ મોટું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે. રેસિડન્સ…

AMC એ બહાર પાડી કન્ટેઇનમેન્ટ ઝોનની યાદી, હવે માત્ર આ વિસ્તારોમાં જ ખુલશે દુકાનો

અમદાવાદના કોવિડ ઈન્ચાર્જ ડો.રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો અને…

30 જૂન સુધી રહેશે લોકડાઉન 5.0, હોટેલ, ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી, વાંચો કેન્દ્ર સરકારે શુ આપી મોટી છુટછાટ.

■ અનલૉક – 1 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન ■ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે ગાઈડલાઈન ■ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 30 જૂન…

અંતિમ દર્શન / ચૂંદડીવાળા માતાજી ચરાડા ખાતે દેવલોક પામ્યા, ભક્તોના દર્શન માટે બે દિવસ તેમના નશ્વરદેહને અંબાજીમાં મૂકાશે

અંતિમ દર્શન / ચૂંદડીવાળા માતાજી ચરાડા ખાતે દેવલોક પામ્યા, ભક્તોના દર્શન માટે બે દિવસ તેમના નશ્વરદેહને અંબાજીમાં મૂકાશે #ChunriwalaMataji #Ambaji…

માણસા તાલુકાના સોલૈયા ગ્રામ પંચાયત દ્રારા કોરોના વાયરસને હરાવવા આયુર્વેદિક સૂંઠ પાવડરનુ વિતરણ

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાની સોલૈયા ગ્રામ પંચાયત દ્રારા કોરોનાને હરાવવા માટે આયુર્વેદિક સૂંઠ પાવડરના વિતરણનુ આયોજન કરવામા આવ્યુ, જેથી કોરોના…

જુનમાં આવશે સૌથી વધારે કોરોનાના કેસ, કોરોના સાથે જ હવે જીવવું પડશે – એઈમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા

દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે, જુન મહિનામાં કોરોનાના સૌથી…

સમાજસેવક શ્રી મનુભાઈ મકવાણા દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનુ વિતરણ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમા રહેતા શ્રી મનુભાઈ મકવાણા દ્વારા વર્ષ દરમ્યાન ઘણી સામાજિક પ્રવૃતિઓ કરવામા આવે છે, જેમા મુખ્યત્વે સમુહ…

અભિનેતા ઈરફાન ખાનનુ કેન્સરની લાંબી માંદગી બાદ નિધન

બૉલીવુડ તથા હોલીવુડ અભિનેતા ઈરફાન ખાનનુ લાંબી માંદગી બાદ આજે મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમા નિધન થયુ છે, જેના આઘાતથી સમગ્ર…