પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામ ખાતે સુંદર શ્રી પ્રજાપતિ ભવન સંકુલ આવેલું છે, જ્યાં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા અનેકવિધ સામાજિક કાર્યક્રમો યોજવામાં આવે છે, એ જ રીતે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે મંડળ દ્વારા 40 માં સ્નેહ વિલન સમારોહ તથા ઇનામ વિતરણ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખશ્રી મનહરભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Uttar Gujarat Choryasi Prajapati Kelavani Mandal Arranged 40th Inam Vitran and Sneh Milan Samaroh 19.11.2023

Shree Uttar Gujarat Choryasi Prajapati Kelavani Mandal, 40th Inam Vitran, Sneh Milan Samaroh, 19.11.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *