મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફતેહપુરા શ્રી જોગણિયો માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરના શ્રી જગદંબા માઈ મંડળ દ્વારા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા નવરાત્રી મહોત્સવનો ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય નવરાત્રી મહોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા દરરોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની માહિતી તથા મંડળ અને નવરાત્રી મહોત્સવની સમગ્ર માહિતી શ્રી જેસંગભાઈ ચૌધરી તથા શ્રી સેંધાભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shee Jagdamba Mai Mandal, Fatehpura pilvai, arranged Navratri Garba Mahotsav 2023


Shee Jagdamba Maai Mandal, Fatehpura pilvai, Navratri Garba Mahotsav, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *