ગાંધીનગર શહેરના સેક્ટર 28 ખાતે ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય 24 માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ ૧૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ સુંદર કરિયાવર ભેટ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી હતી, જેમાં સમસ્ત સમાજ બંધુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.


કાર્યક્રમમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગાંધીનગર ના ધારાસભ્ય શ્રી સી જે ચાવડા સાહેબ સહિત અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ પધાર્યા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી સંસ્થાના પ્રમુખ શ્રી શંકરસિંહજી રાણા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Gandhinagar Jilla Rajput Samaj Seva Trust Arranged 24th Samuh Lagnotsav 15.05.2022


Gandhinagar Jilla Rajput Samaj Seva Trust, Gandhinagar, 24th Samuh Lagnotsav, 15.05.2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *