મહેસાણા જિલ્લાના બલોલ ગામ ખાતે શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સંસ્થાના હોદ્દેદારો તથા આવેલ સંતો-મહંતો અને મહેમાન શ્રીઓનો સ્વાગત સમારોહ યોજાયો હતો ત્યારબાદ આગામી યોજનારા સમૂહ લગ્નોત્સવના લાભાર્થે ભવ્યાતીભવ્ય લોક ડાયરાનુ પણ આયોજન પણ કરવામાં આવ્યુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત જ્ઞાતિબંધુઓ જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી હસમુખભાઈ લીમ્બાચીયા દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Patanvada Paragana Pragati Nayee Samaj Seva Trust Arranged Snehmilan Samaroh & Lokdayro 15.11.2021

Shree Patanvada Paragana Pragati Nayee Samaj Seva Trust, Balol, Patan, Mehsana, Snehmilan Samaroh, Lokdayro, Samuh Lagnotsav, Hasmukh Limbachiya,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *