તાલુકા-જિલ્લા ગાંધીનગરના લવારપુર ગામ ખાતે લવારપુર નવદીપ પગપાળા સંઘ દ્વારા દર વર્ષે લવારપુર થી ઊંઝા ઉમિયામા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે, જેને આ વખતે 25 વર્ષ પૂર્ણ થતા ભવ્યાતિભવ્ય રજત જયંતિ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજની દરેક અગ્રણી સંસ્થાના પ્રમુખશ્રી તથા રાજકીય આગેવાનો ની સાથોસાથ સમસ્ત ગ્રામજનો અને સ્નેહીજનો જોડાયા હતા.


કાર્યક્રમમાં ભવ્ય ભોજન પ્રસાદ બાદ સમસ્ત આગેવાનોની સ્વાગત વિધિ તથા મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ લોકગાયક શ્રી સાગર પટેલ દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત માઇભકતો હર્ષોલ્લાસ સાથે ગરબે ઘૂમ્યા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત લવારપુર નવદીપ પગપાળા સંઘના સદસ્ય શ્રી બળદેવભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Lavarpur Navdeep Pagpala Sangh Gandhinagar Arranged Rajat Jayanti Mahotsav 2021

Lavarpur, Lavarpur Navdeep Pagpala Sangh, Rajat Jayanti Mahotsav 2021, Gandhinagar, lavarpur thi unjha sangh

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *