Month: September 2021

દસક્રોઈ : વાંચ ગામના શ્રી રામદેવપીર મંદિર ખાતે યોજાયો ભવ્ય 33 જ્યોતનો પાઠ

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના વાંચ ગામમાં સુંદર શ્રી રામદેવપીર મહારાજનુ મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ અદભૂત…

અમદાવાદ : હેબતપુરમા S K ફાર્મ ખાતે આવેલા શ્રી રામદેવજી મહારાજના મંદિરે યોજાયો નેજા મહોત્સવ ૨૦૨૧

અમદાવાદ નજીકના હેબતપુર ગામના SK ફાર્મ ખાતે શ્રી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિરમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની…

ગાંધીનગર : જાસપુર ગામના શ્રી અલખધણી રામદેવજી મહારાજ મંદિર ખાતે યોજાયો ભાદરવા સુદ નોમનો નેજા મહોત્સવ 2021

ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામ ખાતે શ્રી અલખધણી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં…

માણસા : બદપુરા ગામના શ્રી રામદેવજી મહારાજના મંદિરે યોજાયો ભવ્યાતિભવ્ય રામદેવ નવરાત્રી મહોત્સવ 2021

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બદપુરા ઇશ્વરપુરા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે,…

અમદાવાદ : કાંકરીયાના આનંદ પાર્ક સોસાયટી ખાતે મેઘાબેન જોગીના નિવાસ સ્થાને શ્રી લક્ષ્મી સ્વરૂપ ગણેશજીની સ્થાપના

સમગ્ર દેશમાં જ્યારે ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહી છે ત્યારે આપણે આવ્યા છીએ, અમદાવાદના કાંકરિયા વિસ્તારની આનંદ પાર્ક સોસાયટી ખાતે…

કડી : રામદેવ નવરાત્રી મહોત્સવ નિમિત્તે મેડા આદરજ ગામના ભવ્ય શ્રી રામદેવજી મહારાજ મંદિરના દિવ્ય દર્શન

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડાઆદરજ ગામમાં શ્રી રામદેવજી મહારાજ નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી…

અમદાવાદ : ગોતા વિસ્તારમાં આવેલી સન ડિવાઇન 1 સોસાયટી પરિવાર દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવ 2021

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સન ડિવાઇન 1 સોસાયટી દ્વારા છેલ્લા દશ વર્ષથી કોરોના કાળને છોડતા અવિરત ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન…

પાલનપુર : સરીપડાના શ્રી નારસુંગા વીર મહારાજના ભાદરવા સુદ પાંચમે દિવ્ય દર્શન

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સરીપડા ગામ ખાતે શ્રી નારસુંગા વીર મહારાજ નું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

દસક્રોઈ : રામદેવ નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભાવડા ગામના શ્રી રામદેવપીર મહારાજ મંદિરના દિવ્ય દર્શન

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભાવડા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, જેમા શ્રી રામદેવજી મહારાજ…

કડી : અણખોલના શ્રી અલખધામ આશ્રમ ખાતે યોજાયો ભાદરવી સુદ બીજ મહોત્સવ ૦૮.૦૯.૨૦૨૧

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અણખોલ ગામ ખાતે શ્રી અલખધામ મંદિર આવેલું છે, જેને ૐ શ્રી અલખ નકલંગ રામદેવ આશ્રમ તરીકે…