Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ : સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા યોજાયો NRI જીવનસાથી પસંદગી મેળો 2021 - online gujarat news

આજ રોજ અમદાવાદના ઓઢવ વિસ્તારમા સમસ્ત હિન્દુ વાળંદ સમાજ ગુજરાત દ્વારા NRI જીવનસાથી પસંદગી મેળો 2021 નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં વિદેશમાં રહેતા યુવક-યુવતીઓએ પ્રત્યક્ષ તથા ઓનલાઇન ડિજિટલ માધ્યમથી જોડાઈને પોતાના પરિચય આપ્યા હતા, કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સામાજિક આગેવાનો પધાર્યા હતા જેમણે સમાજના રત્ન અને ફિલ્મી કલાકાર શ્રી શશી પારેખજીને સમાજને એકજુથ કરવા તથા આવા સામાજીક કાર્યક્રમો યોજવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.


કાર્યક્રમની સંપુર્ણ વિગત સમસ્ત હિન્દુ વાણંદ સમાજ ગુજરાત તથા રાષ્ટ્રીય નાયી મહાસભા ગુજરાતના યુવા પ્રમુખશ્રી શશી પારેખ તથા અન્ય સામાજીક અગ્રણીઓ દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ


Samast Hindu Valand Samaj Gujarat Arranged NRI Jeevansaathi Pasandagi Melo 2021

#SamastHinduValandSamajGujarat #ShashiParekh #NayeeSamaj #OnlineGujaratNews

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *