અમદાવાદના હંસપુરા નરોડાના આંગણે પરમ પૂજ્ય શ્રી આનંદનાથજી મહારાજના પાવન સાનિધ્યમા યોજાઈ રામકથા
અમદાવાદના નરોડા હંસપુરા વિસ્તારમાં શ્યામ કુટીર ૫૬ સોસાયટીમાં બ્રહ્મનિષ્ઠ બ્રહ્ક્ષોત્રિય પરમ પૂજ્ય શ્રી આનંદનાથજી મહારાજના પાવન સાનિધ્યમાં સુંદર શ્રી રામકથાનું…
દહેગામના શ્રી લીંબચ ધામ ખાતે યોજાયો માતાજીનો ૯૬મો ભવ્ય પાટોત્સવ
તાલુકા-જિલ્લા ગાંધીનગરના દહેગામ ખાતે શ્રી લીમ્બચ માતાજી નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જય શ્રી લીમ્બચ માતાજી…
અંબોડના ઐતિહાસીક શ્રી મહાકાળી મંદિર (મીની પાવાગઢ) દ્વારા યોજાયો ૯મો દિવ્ય પાટોત્સવ
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામ મા ખૂબ જ રમણીય અને સુંદર વાતાવરણમાં જગત જનની મા મહાકાળીનુ ઐતિહાસિક અને ભવ્ય…
ધોળકાના કેસરગઢ કોઠ ખાતે યોજાઇ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ દાદાની પ્રથમ સાલગીરી || સૌંદર્ય વટીકા સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગણપતિપુરાથી માત્ર ૩ કિલોમીટરના તથા અમદાવાથી માત્ર કિલોમીટરના અંતરે કેસરગઢ ખાતે ગુજરાત ખાતેનુ સૌથી મોટુ…
ધોળકાના નેસડા ખાતે આવેલા શ્રી બાપા સીતારામ મૂર્તિ મંદિર દ્વારા ૯મા પાટોત્સવનુ આયોજન કરાયુ
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નેસડા ગામ ખાતે શ્રી બાપા સીતારામનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, જ્યાં બાપાસીતારામ…
સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તથા છોટે વિક્રમ ઠાકોરની ધૈર્યરાજસિંહના ઇન્જેક્શન માટે જાહેર જનતાને અપીલ
ધૈર્યરાજસિંહને 16 કરોડ નું ઇન્જેક્શન આપવા ખાતર સમગ્ર ગુજરાત માંથી લોકો ફાળો ઉઘરાવી રહ્યા છે, ત્યારે કલાકારો પણ આ ભગીરથ…
ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ નુ એલાન
ગુજરાતમાં ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં રાત્રીના 10 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે
હિમતનગરના ઉમિયા માતાજી મંદિરે યોજાયો દિવ્ય પ્રથમ પાટોત્સવ
હિંમતનગરમાં ગાયત્રી મંદિર રોડ ખાતે જગત જનની શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…
અમદાવાદમા નિકોલના આંગણે શ્રી રામજી મંદીર નવનિર્માણના લાભાર્થે યોજાઇ “શ્રી રામ કથા”
અમદાવાદના નિકોલ વિસ્તારમાં કઠવાડા ટેબલી તપોવન આશ્રમ દ્વારા શ્રી રોકડિયા બાપુના પાવન સાનિધ્યમાં ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતુ,…