Month: February 2021

ગાંધીનગરના સેક્ટર ૫ના આઇશ્રી ખોડિયાર મંદિર ખાતે યોજાયો શ્રી ખોડિયાર જન્મ જયંતિ મહોત્સવ

ગાંધીનગર શહેરના સેક્ટર ૫મા શ્રી ખોડિયાર માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી ખોડિયાર માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય…

કઠલાલ તાલુકાના સરખેજ ગામમાં ઉજવાયો આઈ શ્રી ખોડીયાર માતાજી નો ૧૩મો દિવ્ય પાટોત્સવ

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સરખેજ ગામમાં આઈ શ્રી ખોડીયાર માતાજી નું સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું…

શ્રી ખોડિયાર જન્મ જયંતિ નિમિત્તે ઝાંણુ ગામના આઇ શ્રી ખોડિયાર માતાજીના દિવ્ય દર્શન

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના ઝાંણુ ગામમા આઇ શ્રી ખોડિયાર માતાજીનુ ખુબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, કહેવાય છે…

શ્રી સોસ્તર જૂથ નાયી સમાજ વિજાપુર દ્વારા આયોજીત શ્રી લીંબચ ધામનો ૩૮મો ઓનલાઇન પાટોત્સવ ૨૩.૦૨.૨૦૨૧

જુઓ લાઈવ પ્રસારણ મહેસાણા જીલ્લાના વિજાપુર શહેરમા શ્રી લિંબચ માતાજીનુ ભવ્ય મંદીર આવેલુ છે, શ્રી સોસ્તર જૂથ નાયી સમાજ, વિજાપુર…

કડી તાલુકાના ઇન્દ્રાડ ગામ ખાતે યોજાયો શ્રી બહુચર માતાજી નો દિવ્ય સાતમો પાટોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામના મેલડી માતાજીના વાસ ઠાકોર વાસ ખાતે શ્રી બહુચર માતાજી તથા શ્રી મેલડી માતાજી નુ…

મહેમદાવાદ ખાતેના શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન દ્વારા યોજાયો સાતમો દિવ્ય પાટોત્સવ, તો આવો મેળવીએ સંપૂર્ણ માહિતી સિદ્ધિ વિનાયક મંદિર ના ઇતિહાસની

અમદાવાદથી લગભગ ચાલીસ કિલોમીટરના અંતરે ડાકોર જવાના રોડ પર ભવ્યાતિભવ્ય શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન આવેલુ છે, જયાં શ્રી સિદ્ધિ વિનાયક…

અમદાવાદના મણિનગર પૂર્વ વિસ્તારમા ઉજવાયો ગોરના કુવાવાળી શ્રી ચેહર માતાજીનો ૩૨મો પ્રાગટ્યોત્સવ

અમદાવાદના મણિનગર પૂર્વમા શ્રી ચેહર માતાજીનુ ભવ્ય મંદિર આવેલુ છે, જેમને ગોરના કુવાવાળી ચેહરમા તરીકે ઓળખવામા આવે છે, મંદિરમા માતાજી…

ગાંધીનગરના ઉવારસદ સેરથા રોડ પર આવેલ શ્રી વીર ગોગાજી તથા આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિરનો યોજાયો ૧૦મો દિવ્ય પાટોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના ઉવારસદ થી સેરથા રોડ પર ગોગાજી વીર ફાર્મ પર શ્રી ગોગા મહારાજ તથા શ્રી ખોડિયાર માતાજીનુ સુંદર…

ગાંધીનગર જીલ્લાના કોલવડા ગામે આવેલ શ્રી કમળાબાની માઁ મેલડી માતાજી મંદીર દ્રારા યોજાયો દિવ્ય પાટોત્સવ

ગાંધીનગર જીલ્લાના કોલવડા ગામ મા શ્રી કમળાબાની માં મેલડી માતાજીનુ સુંદર મંદીર આવેલુ છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખુબ જ…

ડાકોરના દંડી સ્વામી આશ્રમ ખાતે મહાન સંતો મહંતોના આશિર્વાદ સાથે યોજાયો ભવ્ય સમુહ લગ્નોત્સવ

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રા સ્થળ ડાકોર ખાતે માનવ સેવા એજ માધવ સેવા એવા સૂત્રને ચરિતાર્થ કરતી એક સંસ્થા સંત વિજયદાસજી સેવાશ્રમ…

You missed