Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
March, 2020 - online gujarat news - Page 2

Month: March 2020

ઘાટલોડિયા વિસ્તારમા યોજાયો 24 શ્રેણી પાલીવાલ સમાજ દ્વારા ઢૂંઢ મહોત્સવ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ૨૪ શ્રેણી પાલીવાલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામુહિક ઢૂંઢ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ કુલ…

અમદાવાદની વ્રજધામ હવેલી માં યોજાયો ભવ્ય રસિયા તથા ફુલ ફાગ મહોત્સવ

અમદાવાદ ના જોધપુર વિસ્તારમાં આવેલી વ્રજ ધામ હવેલી દ્વારા પુષ્ટિ પરિવાર ના માધ્યમથી ભવ્ય રસિયા ગાન તથા ફૂલફાગ મહોત્સવનું આયોજન…

બોપલમાં ભક્તિ ધામ હવેલી દ્વારા યોજાયો ભવ્ય હોલી મહોત્સવ

અમદાવાદમા બોપલ ખાતે આવેલી ભક્તિ ધામ હવેલી દ્વારા દ્રિતીય પાટોત્સવ ના ભાગરૂપે ભવ્ય હોલી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું,…

ઇસનપુરમા યોજાયી શ્રી હાટકેશ દાદાની ૧૮મી પાલખી યાત્રા

અમદાવાદના મણીનગર તથા ઇસનપુર વિસ્તારમા શ્રી જય હાટકેશ દર્શન યાત્રા સમિતિ દ્રારા શ્રી હાટકેશ દાદાની ૧૮મી પાલખી યાત્રાનુ આયોજન કરવામા…

ગાંધીનગરમા યોજાયો રોહિત સમાજનો ભવ્ય પસંદગી મેળો

ગાંધીનગરના સેક્ટર ૧૨ ખાતે ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતના રોહિત સમાજનો જીવનસાથી પસંદગી મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા…

બાપુનગરમા યોજાયી મોચી સમાજની સામાજિક પ્રગતી માટેની જાહેર મીટીંગ.

અમદાવાદના બાપુનગર ખાતે અખિલ ભારતીય હિન્દુ મોચી સમાજ દ્રારા સામાજિક એકતા અને પ્રગતિ માટેની જાહેર મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ,…

કલોલ ખાતે યોજાયી સમસ્ત પ્રજાપતિ સમાજની ત્રીજી રાજકીય સંવેદના ચિંતન બેઠક

ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરમા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્રારા ત્રીજી રાજકીય સંવેદના ચિંતન બેઠક યોજવામા આવી હતી, જેમા પ્રજાપતિ સમાજ કેવીરીતે…

નવરંગપુરાના પંચાલ સત્સંગ મંડળ દ્વારા ડાકોર પગપાળા સંઘનું આયોજન

અમદાવાદના નવરંગપુરામા આવેલ પંચાલ સત્સંગ મંડળ દ્રારા છેલ્લા ૭૦ વર્ષથી ડાકોર પગપાળા સંઘનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે આ…

કનીજ ના રબારી સમાજ દ્વારા ડાકોરના પદયાત્રિકો માટે ભવ્ય સેવા કેન્દ્રનુ આયોજન

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસકા ગામે મહાલક્ષ્મી ફાર્મ ખાતે મા સધી પરિવાર તથા કનીજ ગામના રબારી સમાજ દ્વારા ડાકોર જનારા…

મહેમદાબાદના શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે યોજાયી શ્રીમદ ભાગવત કથા

ખેડા જીલ્લાના મહેમદાબાદ શહેરમા પંચમુખી હનુમાનજીનુ સુંદર મંદીર આવેલુ છે, જયાં શ્રીમદ ભાગવત કથાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જે કથા…