Author: admin

ગાંધીનગર : ઇસનપુર મોટા ગામના નવા રબારી વાસ ખાતે શ્રી ચામુંડા માતાજી તથા શ્રી સિકોતર માતાજી અને શ્રી જીવાબાપાના નવીન મંદિરની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

તાલુકા જિલ્લા ગાંધીનગરના ઇસનપુર મોટા ગામ ખાતે રબારી વાસ ખાતે શ્રી ચામુંડા માતાજીનુ ખુબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે,…

અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં એકતા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયો સમસ્ત અનુસૂચિત જાતિનો પાંચમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ ૧૦.૦૫.૨૦૨૪

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય પાંચમા સમગ્ર અનુસુચિત જાતીના સમૂહ લગ્નનુ સુંદર આયોજન કરવામાં આવ્યું…

માણસા : ઇટાદરા ગામ ખાતે સમસ્ત મકોણા તથા ઘાંઘોળ પરિવાર દ્વારા યોજાયો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટાદરા ગામ ખાતે રબારીવાસમાં શ્રી જોધ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે. જેનો સમસ્ત…

ગાંધીનગર : ઉનાવાના પ્રજાપતિ વાસ ખાતે આવેલશ્રી દીપેશ્વરી માતાજી મંદિરે યોજાયો ૨૭મો ભવ્ય પાટોત્સવ

મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ભુવાજી શ્રી દિલીપભાઈ પ્રજાપતિ ઉર્ફે બકાભાઇ તથા ભુવાજી શ્રી ગોવિંદભાઈ…

માણસા : વરસોડા સ્ટેટના ગુનમા ગામ ખાતે આવેલા શ્રી ગોગા મેલડી ધામ મંદિરે શ્રી મેલડી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા તથા શિખર પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા સ્ટેટના ગુનમા ગામ ખાતે શ્રી ગોગા મેલડી ધામ મંદિર આવેલું છે, જે મંદિરની શિખર પ્રતિષ્ઠા…

વિજાપુર : સાંકાપુરા ખાતે સર્વપ્રથમ વાર શ્રી ડાયાભાઈ પટેલ પરિવાર દ્વારા સાળંગપુર ધામના મહંતશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના પાવન મુખે શ્રી હનુમાન ચરિત્ર કથાનું ભવ્ય આયોજન

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સાંકાપુરા ગામ ખાતે શ્રી ડાયાભાઈ પટેલ પરિવારની દિવ્ય પ્રેરણાથી સાળંગપુર ધામના મહંતશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના શ્રીમુખેથી સપ્ત…

કલોલ : નારદીપુર ગામમા આવેલ લાલદા વાસના ભામાશા શ્રી કમલેશભાઈ રસિકભાઈ પટેલ પરિવાર દ્વારા થતી અવિરત સેવાઓ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે લાલદાવાસ ના ભામાશા શ્રી કમલેશભાઈ રસિકભાઈ પટેલ પરિવાર દ્વારા તેમના પિતાશ્રી રસિકભાઈ જોઈતારામ…

પાટડી : ધામાના ઐતિહાસિક શ્રી શક્તિ મંદિર ખાતે યોજાયો માતાજીનો અંતર ધ્યાન દિવસ ૨૦૨૪

કાર્યક્રમની સપૂર્ણ વિગત પ્રમુખશ્રી ડૉ. રુદ્રસિંહ ઝાલા, શ્રી ઉદયસિંહ ઝાલા તથા શ્રી વિષુભા ઝાલા દ્વારા આપવામાં આવી હતી. જુઓ સંપૂર્ણ…

કલોલ : નારદીપુર ગામના નવનિર્માણ પામી રહેલ શ્રી રામજી મંદિરનો આગામી ડિસેમ્બરમા યોજાશે દિવ્ય ભવ્ય અને અલૌકિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે નવનિર્માણ પામી રહેલ શ્રી રામજી મંદિરના દિવ્ય, ભવ્ય અને અલૌકિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા…