આજરોજ વિજાપુર તાલુકાના ગવાડા ગામ ખાતે શ્રી કાળા ભગતની સુરજ મેલડી માતાજીના નવીન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં મંદિર ખાતે નવચંડી યજ્ઞ, શોભાયાત્રા તથા પ્રાણ પ્રતિષ્ઠા અને રામદેવજી મહારાજના 33 જ્યોત પાઠ અને રમેલ નું આયોજન કરાયું

કાર્યક્રમની સંપૂર્ણ વિગત ભુવાજીશ્રી દિનેશભાઇ રાવળ તથા જગદગુરુ મહામંડલેશ્વર 1008 શ્રી મહેન્દ્રગિરી બાપુ અને રામદેવજી ભગવાનના ૧૮મી પેઢી ના વંશજ શ્રી સુખદેવસિંહ દ્વારા અપાઈ.

જુઓ સંપૂર્ણ એપિસો

Shree Kala Bhagat ni Suraj Meldi Mataji Mandir Pran Pratishtha Mahotsav Gavada Vijapur

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *