તાલુકા જિલ્લા ગાંધીનગરના જમિયતપુરા ગામ ખાતે રબારી વસાહતમાં ઈહોર પરિવાર દ્વારા શ્રી સિકોતર માતાજીનું નવીન મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આજરોજ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સવારે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સંતો મહંતો તથા ભુવાજીઓ સહિત સમગ્ર ગ્રામજનો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન બપોરે માતાજીની દિવ્ય પ્રતિમા ની પ્રતિષ્ઠા કરવામાં આવશે, ત્યારબાદ સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ અને રાત્રીના ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય રમેલનું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા સમગ્ર ગ્રામજનના ભોજન પ્રસાદ અને સંતો મહંતો ભુવાજીશ્રીઓના સન્માન સમારંભ નુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી નિકુલભાઇ દેસાઈ આપવામા આવી હતી જ્યાં ભુવાજીશ્રી બળદેવભાઈ પણ હાજર રહ્યા હતા.
જૂઓ સંપૂર્ણ એપિસોડ

Ihor Parivar Arranged Shree Sikotar Mataji Pran Pratishtha Mahotsav Jamiyatpura Gandhinagar


Ihor Parivar, Shree Sikotar Mataji, Pran Pratishtha Mahotsav, Jamiyatpura, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *