આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના દાવલપુરા ગામ ખાતે શ્રી વાલ્મિકી સમાજ નવસર્જન યુવક મંડળ દ્વારા ભવ્યાતિભવ્ય દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ અગિયાર નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, આયોજન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે ગ્રહશાંતિ બાદ જાન આગમન થયું હતું ત્યારબાદ લગ્ન વિધિ યોજાઈ હતી પછી સત્કાર સમારંભ યોજાયો જેમા માનનીય કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમાર સહિત અનેક રાજકીય તથા સામાજીક અગ્રણીઓ સહીત મોટી સંખ્યામા જ્ઞાતિબંધુઓ જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત પ્રમુખશ્રી બાબુભાઇ સોલંકી, શ્રી કમલેશ વાઘેલા, શ્રી પી ડી વાઘેલા તથા એલ એસ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ



Shree Valmiki Samaj Navsarjan Yuvak Mandal Davalpura Arranged 2nd Samuh Lagnotsav 03.05.2022

Shree Valmiki Samaj Navsarjan Yuvak Mandal, Davalpura, Petlad, Anand, 2nd Samuh Lagnotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *