મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના આદીવાડા ગામ મા શ્રી ચામુંડા માતાજી તથા શ્રી બહુચર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, ગામના ખાંભલ્યા પરિવાર દ્વારા માતાજીના મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 13.12.2021 દરમિયાન યોજાયો હતો, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ નવચંડી યજ્ઞ તથા રાત્રીના ભવ્ય સંતવાણીનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ખાંભલ્યા પરિવાર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Khambhalya Parivar Adiwada Arranged Pran Pratishtha Mahotsav of Shree Chamunda Bahuchar Mataji 13.12.2021

Shree Khambhalya Parivar Adiwada, Adiwada, Bechraji, Mehsana, Pran Pratishtha Mahotsav, Shree Chamunda Bahuchar Mataji, 13.12.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *