અમદાવાદમાં આવેલ આશ્રય હોટલમાં આજ રોજ “ડૉ. આંબેડકર લેખકોની કલમે” પુસ્તકનું વિમોચન માન. ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી નિલેશ આચાર્ય,ડૉ. નરસિંહ ભાઈ વણકર, શ્રી કુમારપાળ ભાઈ પરમાર, શ્રી નરેશભાઈ પરમાર, એંકર મહેન્દ્રભાઈ અને સમાજના બુદ્ધિજીવી લેખકો, વડીલો, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *