સમગ્ર દેશમા જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે તયારે આજે અમદાવાદના ભૂદરપુરા વિસ્તારના ભીલવાસમા નવગામ ભીલ સમાજ સેવા ટ્રસ્ટ તથા ગુજરાત ભીલ સેવા સંઘ દ્રારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે પર્વ દર વર્ષે ધામધુમથી ઉજવવામા આવે છે પણ આ વર્ષે આ કોરોના મહામારીને લીધે ખુબ જ સાદાઈ પૂર્વક અને સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ ઉજવાયો હતો જેમા ખુબ જ ઓછી સંખ્યામા સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો જોડાયા હતા.

જોકે સંસ્થાના આગેવાન એવા શ્રી આશાભાઈ લિડિયા સમગ્ર વિશ્વમાંથી આ કોરોના મહામારીનો પ્રકોપ દુર થાય તે અર્થે અમદાવાદથી પગપાળા દ્વારકા જવા રવાના થયા છે, જેઓ ૧૭.૦૮.૨૦૨૦ના રોજના દ્વારકા પહોંચશે.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી પ્રતાપ રાણા, શ્રી ઉદય લિડીયા, શ્રી કમલેશ વાઘેલા તથા શ્રી દિપક ચૌહાણ દ્વારા આપવામા આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *