Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ગાંધીનગર : સરઢવ ગામ ખાતે અયોધ્યા શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયો ભવ્ય રામ ઉત્સવ - online gujarat news

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ લલ્લાના નવીન મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો , ત્યારે તેની દિવ્ય પ્રેરણા લઈને ગાંધીનગર જીલ્લાના સરઢવ ગામ ખાતે ગ્રામજનો દ્વારા દ્વિદિવસીયના ભવ્ય રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જે રામ ઉત્સવ 21 અને 22 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં બાઇક રેલી તથા રાત્રિના ભજન સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આજરોજ સવારે ભવ્ય શોભાયાત્રા, હવન પૂજન, એલઇડી પર અયોધ્યાથી લાઈવ પ્રસારણ સહિત ભવ્ય આતિશબાજી તથા મહાઆરતી સહિત રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રાસગરબાનુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી જાયેંદ્ર ભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ


Ram Utsav At Sardhav Gandhinagar on Occasion of Ram Mandir Pran Pratishtha Ayodhya
Ram Utsav, Sardhav, Gandhinagar, Ram Mandir, Pran Pratishtha, Ayodhya,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *