આજ રોજ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ રસરાજ જેકપોટ પાર્ટી પ્લોટ ખાતે શ્રી ઉત્તર ગુજરાત ચોર્યાસી પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા 16મા સ્નેહ મિલન સમારોહ તથા ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના સન્માન સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પ્રમુખશ્રી બાબુભાઈ પ્રજાપતિ, મંત્રીશ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ તથા સંયોજક શ્રી રસિકભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Uttar Gujarat Choryasi Prajapati Samaj Ahmedabad Arranged 16th Sneh Milan and Inam Vitran Samaroh 17.12.2023

Shree Uttar Gujarat Choryasi Prajapati Samaj Ahmedabad, 16th Sneh Milan, Inam Vitran Samaroh, 17.12.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *