Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
મહેમદાવાદ :- જરાવત ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીરના નવીન મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - online gujarat news

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજનું નવીન મંદિર નિર્માણ પામ્યું છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 4 તથા 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ તથા દ્વિતીય દિવસે નુતન મંદિરમા શ્રી રામદેવપીર ભગવાનની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી બંસીભાઈ ડાભી, શ્રી વિષ્ણુજી બાપુ, શ્રી રામસિંહ ઝાલા, શ્રી જયદેવ સિંહ ઝાલા તથા સરપંચ શ્રી માનસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Jaravat Pran Pratishtha Mahotsav 05.02.2023


Shree Ramdevpir Mandir, Jaravat, Pran Pratishtha Mahotsav, 05.02.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *