ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામમાં જયશ્રી ટેબાના તોરણવાળી જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ રીતે નવરાત્રીનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આઠમના દિવસે ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સમસ્ત ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી મનુજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.

Shree Tena Na Toranvali Jogani Mataji Mandir Jaspur Arranged Navratri Mahotsav 2022


Shree Tena Na Toranvali Jogani Mataji Mandir, Jaspur, Kalol, Gandhinagar, Navratri Mahotsav, 2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *