સમગ્ર દેશમાંથી લોકો અંબાજી પહોંચી પગપાળા રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકાના સીંજીવાડા ગામના માઁ ભવાની પદયાત્રા સંઘ દ્વારા સીંજીવાડા થી અંબાજી પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 40 જેટલા પદયાત્રીકો જોડાયા છે, પદયાત્રીકોને સંપૂર્ણ સુવિધાઓ સહિત અંબાજી પહોંચાડવામાં આવે છે, જેની સંપૂર્ણ વિગત શ્રી મહેશભાઈ પટેલ, કપુરજી, રાજનીકાંતભાઈ બ્રહ્મભટ્ટ તથા શ્રી હેમંતભાઈ પટેલદ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Maa Bhavani Padyatra Sangh Sinjivada Arranged Sinjivada to Ambaji Padyatra Sangh 2022

Maa Bhavani Padyatra Sangh, Sinjivada, Matar, Kheda, Sinjivada to Ambaji Padyatra Sangh, 2022,


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *