Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ધાંગધ્રા : મેથાણ ગામ ખાતે શ્રી નરનારાયણ દેવ તાબાના ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન - online gujarat news

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના શ્રી નરનારાયણ દેવ તાબાનું ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો પંચ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે ૨૮ એપ્રિલથી 2 મે દરમિયાન ભવ્યાતિભવ્ય ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પંચદિનાત્મક મેથાણ મહાત્મ્ય કથા તથા ત્રિદિવસીય હરીહર યાગનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ છે, જેના દર્શનનો લ્હાવો લેવા સમસ્ત ગ્રામજનો સહિત સમસ્ત ગુજરાત માંથી સંતો મહંતો તથા હરિભક્તો પધાર્યા છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત અમદાવાદ બાપુનગર મંદિરના મહંત સ્વામીશ્રી વાસુદેવ ચરણ સ્વામી તથા ગામના શ્રી કિરીટસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Swaminarayan Mandir Murti Pran Pratishtha Mahotsav Methan Dhagandhra

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *