Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
September, 2020 - online gujarat news

Month: September 2020

આવો દર્શન કરીએ ઉમાનગર ગામના તેજોમય પ્રતિમામાં બિરાજમાન એવા શ્રી મેલડી માતાજીના

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ગામમાંથી જ છુટા પડેલા એવા ઉમાનગર ગામમાં શ્રી મેલડી માતાજી નું ભવ્ય અને સુંદર મંદીર…

આવો નિહાળીએ અને દર્શન કરીએ અંબોડ ગામ ના ઐતિહાસિક શ્રી જુના અંબાજી મંદીરના

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામમાં શ્રી જુના અંબાજી માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, મંદિરમાં બિરાજમાન શ્રી અંબાજી માતાજી,…

આવો દર્શન કરીએ “સૈયદોની મેલડી” તરીકે ઓળખાતા નંદાસણ ગામના શ્રી મેલડી માતાજીના

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ગામ માં શ્રી મેલડી માતાજીનું મંદિર આવેલું છે, જે મંદિર આશરે 500 વર્ષ પુરાણું છે,…

સત્ર શરૂ થતાની સાથે જ વિધાનસભામાં CM રૂપાણીએ ખેડૂતો માટે કરી દીધી મોટી જાહેરાત || ૨૭ લાખ ખેડૂતોને ૩૭૦૦ કરોડની સહાય

અતિવૃષ્ટિથી નુકસાન બદલ ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં 3700 કરોડની ખેડૂતોને…

પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે કરીએ દર્શન બાલવા ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરના

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ માં સુંદર શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે, મંદિરનો ઇતિહાસ ની વાત કરીએ તો…

આવો દર્શન કરીએ રાંધેજા ગામના ઐતિહાસિક શ્રી વેરાઈ માતાજી મંદિરના

તાલુકા જીલ્લા ગાંધીનગરના રાંધેજા ગામમા સ્વયંભુ શ્રી વેરાઈ માતાજીનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં માતાજીની સ્વયંભુ પ્રતિમા ખૂબ…

મહેસાણા તાલુકાના ભાજપ પરિવાર દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70 માં જન્મદિવસ નિમિત્તે “સેવા સપ્તાહ”ની ઉજવણી

સમગ્ર દેશમાં આજે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70 માં જન્મદિવસની ઉજવણી ચાલી રહી છે, ત્યારે તેમના માનમા સમગ્ર…

વ્રજધામ હવેલી ખાતે યોજાયો વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીનો પ્રાકટ્ય મહોત્સવ

અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલી વ્રજધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી (કડી-અમદાવાદ) નો પ્રાકટ્ય મહોત્સવ ઉજવાયો હતો, જેમા સવારે પલના…

નવરાત્રી આયોજન નહીં થાય તો છ મહિનાથી બેકાર બેઠેલા કલાકારો ભુખે મરશે : અભિલાષ ઘોડા

નવરાત્રીમાં ગરબા રમવા મુદ્દે અભિલાષ ઘોડાએ અમુક ડોક્ટરો સામે આક્ષેપો કર્યા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મેદાન કેપેસિટી પ્રમાણે ૨૫ ટકા લોકો…

આવો દર્શન કરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામના શ્રી વેડાઈ માતાજીના

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામમા શ્રી વેડાઈ માતાજીનુ ભવ્ય મંદિર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ સુંદર…